ગુજરાત
-
લૉકડાઉન પછી નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનો રાફડો ફાટ્યો
મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ના આંકડા મુજબ, 2019માં 1.28 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓની નોંધણી થઈ હતી. એની સામે 2020…
Read More » -
આ કારણે નવા સ્ટાર્ટઅપ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની જગ્યાએ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) રજિસ્ટર્ડ કરાવી રહ્યા છે!
નવા સ્ટાર્ટઅપ અથવા નવી કંપની માટે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) ખૂબ જ લાભદાયી છે જે તમારા સ્ટાર્ટઅપ ને ઓછા ખર્ચમાં…
Read More » -
“ટ્યૂબલેસ ટાયર” વાળી કાર કે બાઇકમા પંકચરના નામે આ રીતે થાય છે છેતરપિંડી
હવે ના સમય માં લોકો પાસે રહેલી કાર કે બાઇક માં લગભગ ટ્યૂબલેસ ટાયર્સ જ આવે છે, લોકો સાદા ટાયર…
Read More » -
Trademark Registration in Ahmedabad
શું તમે તમારી બ્રાન્ડ ને ટ્રેડમાર્ક કરાવ્યા વગર માર્કેટ માં લાવી રહ્યા છો ? કોઈ પણ બીઝનેસ શરૂ કરતા પહેલા…
Read More » -
ગુજરાતના એ સતિપતિ આદિવાસી જે ભારતની સરકારને નથી માનતા?
ગુજરાતમાં મહીસાહર અને તાપી જિલ્લામાંથી ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમના પર વ્યારા અને…
Read More » -
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા
શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી…
Read More » -
એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા કેવી રીતે ગુજરાતના બન્યા ‘બાપુ’
શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં 21 જુલાઈ 1940ના રોજ થયો હતો. 1960ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય સફરની…
Read More » -
પોતાની સાથે રમત રમાઈ ગઈ કહેનારા જગન્નાથ મંદિરના મહંતે ગૃહમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું
રથયાત્રા ન યોજાતા ગઈકાલે નારાજ થયેલા મહંત દિલિપદાસજી આજે ગૃહરાજ્યમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું હતું. મહંત દિલિપદાસજીએ પત્રકાર પરિષદ…
Read More » -
ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામી છે. હાલ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં…
Read More » -
અમદાવાદ : એક જ પરિવારનાં છ લોકોનાં મૃતદેહ મળતા ખળભળાટ
અમદાવાદ શહેર માં આજે હચમચાવી દેતો બનાવ બનવા પામ્યો છે. જેમાં એક બંધ મકાનમાંથી એક જ પરિવારના છ લોકોનાં મૃતદેહ…
Read More »